Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 12,000
રૂ. 16,000
રૂ. 15,000
રૂ. 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ઉતાવળે આંબા ન પાકે
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
ધીરજનાં ફળ મીઠાં
વિના સહકાર નહિ ઉદ્ધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક યંત્રને 200 રમકડાં તૈયાર કરતા 4 (ચાર) કલાક લાગે છે તો તેના કામનો દર ___ કહેવાય.

1/3 કામ/કલાક
1/4 કામ/કલાક
1/2 કામ/કલાક
5/6 કામ/મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ?

સંત તિરૂવલ્લુવર
રમણ મહર્ષિ
રવીન્દ્રનાથ ટાગોર
અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP