Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. ઝાકીર હુસેન ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. ઝાકીર હુસેન ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિમાં જીવ છે. પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિમાં જીવ છે. પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Identifty correct spelling : None of these Commitee Comittee Committee None of these Commitee Comittee Committee ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શરીરના આંતરિક ભાગનું ત્રિપરિમાણીય ચિત્ર મેળવવા ઉપયોગી ટેકનોલોજી છે. MRI ECG EEG FRI MRI ECG EEG FRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ? યહૂદી ખ્રિસ્તી જરથોસ્તી મુસ્લિમ યહૂદી ખ્રિસ્તી જરથોસ્તી મુસ્લિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી. સ્વતંત્રતા અહિંસા બંધુતા સમાનતા સ્વતંત્રતા અહિંસા બંધુતા સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP