Talati Practice MCQ Part - 9
રામેશ્વર પાસે આવેલા સેતુબંધનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો ?

અંગદ અને સુગ્રીવ
એક પણ નહીં
હનુમાન અને જાંબુવાન
નલ અને નીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

4% ઘટશે.
20% વધશે.
કોઈ ફેરફાર નહીં થાય.
20% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આદિલ મન્સુરીનું મૂળ નામ :

બરકતઅલી વિરાણી
મોહમ્મદ માંકડ
ફકીર મહમદ
ઈબ્રાહિમ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

વનસ્પતિમાં જીવ છે.
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP