Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપના સલીમ સાથે થયેલા યુદ્ધના મેદાનનું નામ શું હતું ?

પાણીપત
તરાઈ
હલ્દીઘાટી
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

મહાત્મા ગાંધીજી
મહારાજા કૃષ્ણકમારસિંહજી
ડૉ. ધીરૂભાઈ ઠાકર
મહારાજા ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ?

48 કિ.ગ્રા.
45 કિ.ગ્રા.
50 કિ.ગ્રા.
52 કિ.ગ્રા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ફટકડી નાખીને
નિતારીને
ગાળીને
ઉકાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP