Talati Practice MCQ Part - 9 સર્જરીના પિતા કોને ગણવામાં આવે છે ? નાગાર્જુન અશ્વિનીકુમાર ધન્વંતરી ચરક નાગાર્જુન અશ્વિનીકુમાર ધન્વંતરી ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ? પ્રભુદાસ પટવારી કે. કે. શાહ હિતેન્દ્ર દેસાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રભુદાસ પટવારી કે. કે. શાહ હિતેન્દ્ર દેસાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અભિમન્યુને અમરત્વની રાખડી કોણ બાંધે છે ? ગાંધારી સુભદ્રા માદ્રી કુંતી ગાંધારી સુભદ્રા માદ્રી કુંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રામેશ્વર પાસે આવેલા સેતુબંધનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો ? અંગદ અને સુગ્રીવ એક પણ નહીં નલ અને નીલ હનુમાન અને જાંબુવાન અંગદ અને સુગ્રીવ એક પણ નહીં નલ અને નીલ હનુમાન અને જાંબુવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ? સોલા – અમદાવાદ થલતેજ - અમદાવાદ સરખેજ - અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ સોલા – અમદાવાદ થલતેજ - અમદાવાદ સરખેજ - અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય. રૂ. 3,000 રૂ. 3,200 રૂ. 3,170 રૂ. 3,300 રૂ. 3,000 રૂ. 3,200 રૂ. 3,170 રૂ. 3,300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP