Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. ઝાકીર હુસેન
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ
નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ
વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ
નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP