Talati Practice MCQ Part - 9
ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ?

સોલા – અમદાવાદ
સરખેજ - અમદાવાદ
થલતેજ - અમદાવાદ
આશ્રમ રોડ - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

નરસિંહ મહેતા
અખો
ગાંધીજી
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

એક પણ નહીં
ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP