Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

નિતારીને
ગાળીને
ફટકડી નાખીને
ઉકાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

ધર્મ
પ્રત્યાહાર
પ્રાણાયામ
નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અંદરનાં વસ્ત્રો માટે તમે કેવા વસ્ત્રોની પસંદગી કરશો ?

નાઈલોન
ટેરીકોટન
વણાટ
સુતરાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ કિંમત ઉપર 20 ટકા નફો ચડાવી જે કિંમત થાય તેના પર 20 ટકા વળતર આપવામાં આવે તો શું થાય ?

ખોટ
જફો
નફો-ખોટ
સરભર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

માનવ
પશુપક્ષીઓ
વૃક્ષો તથા લીલી વનસ્પતિ
જળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP