Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ગાળીને
ફટકડી નાખીને
ઉકાળીને
નિતારીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

૨. વ. દેસાઈ
રા. વિ. પાઠક
ગો. મા. ત્રિપાઠી
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ક્યો રોકડીયો પાક સૌથી વધારે લેવામાં આવે છે ?

કપાસ
જીરું
ઘઉં
બાજરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP