Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ફટકડી નાખીને
નિતારીને
ઉકાળીને
ગાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ?

મથુરા
ગોકુળ
દ્વારકા
વૃંદાવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નાઈટ્રોજનયુક્ત પદાર્થ શેમાંથી મળે છે ?

લીલા શાકભાજી
કઠોળ
તેલીબિયાં
પાકાં ફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

ફર્દુનજી મર્ઝબાન
શાંતિલાલ શાહ
વીર કવિ નર્મદ
ઈચ્છારામ સુ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP