Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
તરણેતરનો મેળો – થાન
વૌઠાનો મેળો – આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ?

વિધા સમાજ
પ્રાર્થના સમાજ
આર્ય સમાજ
બ્રહમોસમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજીની માતાનું નામ શું હતું ?

જીજીબાઈ
કસ્તુરબા
લક્ષ્મીબાઈ
એની બિસેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP