Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ડીઝલ
ઔષધિ
ખાતર
ખાદ્યતેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ?

જગદીશચંદ્ર બોઝ
વિક્રમ સારાભાઈ
શ્રી રામન્ના
સી.વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...' આ ગીતના રચયિતા કોણ ?

બંકિમ ચન્દ્ર
રવિન્દ્રનાથ ટાગોર
બહાદુરશાહ ઝફર
મોહમ્મદ ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મારી પાસે ઘણું સ૨સ ચિત્ર છે. "
ઉપર્યુકત વાકય કયા પ્રકારનું છે ?

નિષેધવાક્ય
ઉદ્ગારવાક્ય
વિધાનવાક્ય
પ્રશ્નવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP