Talati Practice MCQ Part - 9 પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ? કંડલા સંજાણ પીપાવાવ ઘોઘા કંડલા સંજાણ પીપાવાવ ઘોઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાત્મા ગાંધીના સહયોગી કોણ ? જમનાલાલ બજાજ ડો. ભગવાનદાસ ડો. હોમીભાભા સ્ટીવન કપુર જમનાલાલ બજાજ ડો. ભગવાનદાસ ડો. હોમીભાભા સ્ટીવન કપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો નીચેના પૈકી કયા મહાનુભાવે શોભાવેલ નથી ? કુંદનલાલ ધોળકિયા નટવરલાલ શાહ વિઠલભાઈ પટેલ બરજોરજી પારડીવાલા કુંદનલાલ ધોળકિયા નટવરલાલ શાહ વિઠલભાઈ પટેલ બરજોરજી પારડીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ? 9 મી એપ્રિલ 19 મી માર્ચ 19 મી એપ્રિલ 9 મી જાન્યુઆરી 9 મી એપ્રિલ 19 મી માર્ચ 19 મી એપ્રિલ 9 મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પી.ટી.આઈ. (PTI) એટલે ? પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ? રૂ. 2,500 ખોટ નહીં નફો નહીં નુકસાન રૂ. 1,000 ખોટ રૂ. 1,000 નફો રૂ. 2,500 ખોટ નહીં નફો નહીં નુકસાન રૂ. 1,000 ખોટ રૂ. 1,000 નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP