Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

પીપાવાવ
કંડલા
સંજાણ
ઘોઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

મહારાજા ભગવતસિંહજી
ડૉ. ધીરૂભાઈ ઠાકર
મહાત્મા ગાંધીજી
મહારાજા કૃષ્ણકમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ?

ઓખાહરણ –કડવું
મહાભારત – પર્વ
કુરાન – આયાત
શ્રીમદ ભાગવત્ - અધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP