Talati Practice MCQ Part - 9
ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે.

હોમીયોપેથી
યુનાની
આયુર્વેદ
એલોપથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

જામનગર
સુરેન્દ્રનગર
રાજકોટ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ?

ખ્રિસ્તી
મુસ્લિમ
યહૂદી
જરથોસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

બંકિમચંદ્ર
ઈકબાલ
રવિન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP