ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ? કવો વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી હેબિયસ કોર્પ્સ કવો વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી હેબિયસ કોર્પ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? શ્રી કૃષ્ણકુમારસિંહજી કુમારપાળ જામ સાહેબ રણજિતસિંહજી મહારાજા ભગવતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી કુમારપાળ જામ સાહેબ રણજિતસિંહજી મહારાજા ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 40 વર્ષ 50 વર્ષ 27 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 27 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? અમને પોતાને સર્વ નાગરિકોને સર્વ લોકોને આપેલ પૈકી કોઈ નહીં અમને પોતાને સર્વ નાગરિકોને સર્વ લોકોને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP