Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પરમાણુ વિદ્યુત મથક કયાં આવેલું છે ? કાકરાપાર સિક્કા ઉકાઈ ધુવારણ કાકરાપાર સિક્કા ઉકાઈ ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ? 20% 16⅔% 18% 15% 20% 16⅔% 18% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ? નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ? કનુ દેસાઈ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ કનુ દેસાઈ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ? ટાઈફોઈડ કોલેરા દમ (અસ્થમા) મેલેરિયા ટાઈફોઈડ કોલેરા દમ (અસ્થમા) મેલેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP