ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? હિંસાનો ત્યાગ કરવો વૈજ્ઞાનિક માનસ કેળવવું મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી. હિંસાનો ત્યાગ કરવો વૈજ્ઞાનિક માનસ કેળવવું મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ? બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી સામાજિક આર્થિક ન્યાય ધાર્મિક રાજ્યની સ્થાપના કલ્યાણ રાજ્યની સ્થાપના બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી સામાજિક આર્થિક ન્યાય ધાર્મિક રાજ્યની સ્થાપના કલ્યાણ રાજ્યની સ્થાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) ભારતના એટર્ની જનરલ(b) સંસદમાં વાપરવાની ભાષા (c) ઓડિટ રિપોર્ટ(d) સંસદની રચના(1) આર્ટિકલ – 120(2) આર્ટિકલ – 151(3) આર્ટિકલ – 79(4) આર્ટિકલ – 76 a-4, c-2, d-1, b-3 c-4, a-2, d-3, b-1 d-3, b-2, c-1, a-4 b-1, d-3, a-4, c-2 a-4, c-2, d-1, b-3 c-4, a-2, d-3, b-1 d-3, b-2, c-1, a-4 b-1, d-3, a-4, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? કનૈયાલાલ મુનશી એચ.વી. કામથ ડૉ.આંબેડકર સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી એચ.વી. કામથ ડૉ.આંબેડકર સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બિનમત પાત્ર ખર્ચ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે. સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે. બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી. બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે. સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે. બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી. બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP