ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી પણ સમાવિષ્ટ છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જવાહરલાલ નેહરૂ બી. આર. આંબેડકર સરદાર પટેલ જગજીવનરામ જવાહરલાલ નેહરૂ બી. આર. આંબેડકર સરદાર પટેલ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? વડાપ્રધાન રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર વડાપ્રધાન રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? આવી કોઈ જોગવાઈ નથી 70 55 40 આવી કોઈ જોગવાઈ નથી 70 55 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ હેરોલ્ડ લાસ્કી ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ હેરોલ્ડ લાસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP