GSSSB Bin Sachivalay Mock Test 1
મોર્લે મિન્ટો અધિનિયમ 1909 કઈ સમિતિના રિપોર્ટ પર પસાર કરવામાં આવ્યો હતો ?

ડફરીન સમિતિ
એક પણ નહિ
અરૂન્ડેલ સમિતિ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભાદર, દાંતીવાડા અને શેત્રુંજી યોજનાનો પાયો ગુજરાતના ક્યાં મુખ્ય મંત્રીનાં શાસનકાળ દરમ્યાન નંખાયો ?

બાબુભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
ડૉ. બળવંતરાય મહેતા
જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કોની ચૂંટણીમાં નોટા (NOTA) ની જોગવાઇ લાગુ પડતી નથી ?

રાષ્ટ્રપતિ
આપેલ બંને
એક પણ નહીં
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ઇંગ્લેન્ડની બરબાદી એજ આપણી આઝાદી એમ કોણ માનતું હતું ?

રાસબિહારી બોઝ
લાલ લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP