Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
'મારાથી પત્ર લખાય છે’ – આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

હું પત્ર લખું છું
મને પત્ર લખ્યો
મેં પત્ર લખાવ્યો
મારા વડે પત્ર લખાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મીનાબેન અને તેમની બે પુત્રીઓ રીટા અને ગીતા. ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે. 6 વર્ષ પહેલા ગીતની ઉંમર 6 વર્ષ હતી, મીનાબેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી હશે ?

મીનાબેન 40, રીટા 16, ગીતા 15
મીનાબેન 38, રીટા 14, ગીતા 10
મીનાબેન 40, રીટા 18, ગીતા 16
મીનાબેન 36, રીટા 13, ગીતા 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક સ્કૂલના મેદાનની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ક્રમશઃ 5 : 2 છે, જો પહોળાઈ 40 મીટર છે, તો લંબાઈ શોધો.

50 મીટર
200 મીટર
80 મીટર
100 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

ભીમદેવ બીજો
ભીમદેવ પ્રથમ
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP