Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
નીચે આપેલા ઘાટોમાંથી કયા ઘાટ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલ છે ?

શિપકિલા
આપેલ તમામ
જોજિલા
નાથુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

સ્વકર્મનું ફળ મળવું
એકનું કરેલું બીજાને નડવું
આદર્ય અધૂરા રહેવા
પ્રેમ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP