નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 10% 15% 7.5% 5% 10% 15% 7.5% 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વળતર = 140 × 25/100 = 35 વેચાણ કિંમત = 140 - 35 = 105 નફો = 105 - 100 = 5%
નફો અને ખોટ (Profit and Loss) કયું સૂત્ર સાચું નથી ? નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રાકેશભાઈને રૂ.5000 માં એક ટી.વી. વેચતાં 10% ની ખોટ જાય છે. તો તેમણે ટી.વી. કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ? રૂ. 5556.55 રૂ. 5100 રૂ. 5555.55 રૂ. 4900 રૂ. 5556.55 રૂ. 5100 રૂ. 5555.55 રૂ. 4900 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100 5000 = મૂળ કિંમત × (100-100)/100 5000×100/90 = મૂળ કિંમત 5555.55 = મૂળ કિંમત મૂળ કિંમત = 5555.55 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 12% ખોટ જાય છે. તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ? 76% 112% 24% 88% 76% 112% 24% 88% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.160માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂ.112 માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 15 નારંગી 21 નારંગી 90 નારંગી 52 નારંગી 15 નારંગી 21 નારંગી 90 નારંગી 52 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 24 પુસ્તકોની મૂળ કિંમત ૫૨ 20 પુસ્તકો વેચતા ___ % નફો થાય. 400 5 20 10 400 5 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP