સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ
સૂકો બરફ
પ્રવાહી નાઇટ્રોજન
પ્રવાહી એમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"ઑપરેશન ફ્લડ" કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ?

દૂધ ઉત્પાદન
તેલિબીયા ઉત્પાદન
કપાસ ઉત્પાદન
કઠોળ ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
ન્યાયાધીશના હુકમ પછી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી
ભોગ બનનાર મહિલાની સહમતીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
મુનિસુવ્રતચરિત
મુદ્રિતકુમુદચંદ્ર
ગણદપૅણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP