ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

પી. સી. મહાલનોબીસ
એસ. ચક્રવર્તી
વી. કે. આર. વી.રાવ
એ. કે. સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/- ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે ?

રૂપિયા 3.09 પૈસા
રૂપિયા 3.50 પૈસા
રૂપિયા 3.54 પૈસા
રૂપિયા 3.48 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

વૈધનાથ સમિતિ
એમ. એલ. દાંતવાલા સમિતિ
એ.ડી. ગોરવાલા સમિતિ
નરસિંહમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

બાંધી મુદત ખાતુ
કરન્ટ ખાતુ
રિકરિંગ ખાતુ
સેવીંગ્સ ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP