ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

વી. કે. આર. વી.રાવ
પી. સી. મહાલનોબીસ
એ. કે. સેન
એસ. ચક્રવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ?

બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
સેબી (SEBI)
કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP