ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

એ. કે. સેન
વી. કે. આર. વી.રાવ
પી. સી. મહાલનોબીસ
એસ. ચક્રવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?

લોકસભાના સ્પીકર
કેબિનેટ સચિવ
આર.બી.આઈ.ના ગવર્નર
નાણા મંત્રાલયના સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ?

વચગાળાની રાહત
કૃષિની આવક
વાહનભથ્થું
જીવન વીમા પોલિસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP