ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? અમર્ત્ય સેન એ.સી. પીગુ જોન મીરાન્ડ કેઈન્સ જગદીશ ભગવતી અમર્ત્ય સેન એ.સી. પીગુ જોન મીરાન્ડ કેઈન્સ જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ ? રૂ. 1500 કરોડ રૂ. 500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 700 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 700 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો કયારે થયો છે ? 1937 1934 1947 1949 1937 1934 1947 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણનું અત્યાર સુધીમાં ત્રણ વખત "ડીમોનીટાઈઝેશન" થયું છે, તેના વર્ષો ક્યાં હતાં ? 1957, 1974 અને 2016 1954, 1978 અને 2016 1953, 1976 અને 2016 1956, 1975 અને 2016 1957, 1974 અને 2016 1954, 1978 અને 2016 1953, 1976 અને 2016 1956, 1975 અને 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ? નવેમ્બર થી ઓક્ટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ નવેમ્બર થી ઓક્ટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગરીબી રેખા લોકોને કેટલા જૂથમાં વહેંચે છે ? ચાર બે ત્રણ આપેલ પૈકી એક પણ નહીં ચાર બે ત્રણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP