ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
જોન મીરાન્ડ કેઈન્સ
એ.સી. પીગુ
જગદીશ ભગવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ?

બાલચંદ્ર નેમાડે
અરુણ જેટલી
તીરથસિંહ ઠાકુર
એ.કે. માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ફેમા' નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ?

વિદેશી માલ
પાસપોર્ટ સંબંધી
એક્સાઇઝની ચોરી
વિદેશી હૂંડિયામણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP