ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

સુરેશ ડી. ટેન્ડુલકર
એડમ સ્મિથ
અમર્ત્ય સેન
એલંફ્રેડ માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

ગાડગીલ યોજના
સેન યોજના
મહેલનોબિસ યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફલેશન' છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ?

નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ખૂબ જ ઊંચા દરે ફુગાવો
ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP