ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

અમર્ત્ય સેન
એડમ સ્મિથ
સુરેશ ડી. ટેન્ડુલકર
એલંફ્રેડ માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ?

વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું
માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું
ચલણી નાણું બહાર પાડવું
કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં
પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
પ્રત્યેક વર્ષે
દર બે વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP