ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

એલંફ્રેડ માર્શલ
એડમ સ્મિથ
અમર્ત્ય સેન
સુરેશ ડી. ટેન્ડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ?

કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક)
આપેલ તમામ
રિજિયોનલ રૂરલ બેંકો
રાજ્યની સહકારી બેંકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP