ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

સુરેશ ડી. ટેન્ડુલકર
એડમ સ્મિથ
અમર્ત્ય સેન
એલંફ્રેડ માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ?

વાણિજિયક નીતિ
નાણાકીય નીતિ
રાજકોષીય નીતિ
વિત્ત નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP