કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતની પ્રથમ લિથિયમ રિફાઈનરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'અંત્યોદય દિવસ' ક્યારે મનાવાય છે ? 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કાર કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એનાયત કરાય છે ? યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) વર્લ્ડ બેંક યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) વર્લ્ડ બેંક યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જારી ગ્લોબલ કરપ્શન બેરોમીટર એશિયા અહેવાલ અનુસાર ભારતમાં ભ્રષ્ટાચારનો દર કેટલો છે ? 17% 59% 39% 30% 17% 59% 39% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ? તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) થાંગ-તા કયા રાજ્યનું માર્શલ આર્ટનું સ્વરૂપ છે ? કેરળ મધ્ય પ્રદેશ મણિપુર પંજાબ કેરળ મધ્ય પ્રદેશ મણિપુર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP