ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ? મહેતા સમિતિ શર્મા સમિતિ રાવ સમિતિ સંથાનમ સમિતિ મહેતા સમિતિ શર્મા સમિતિ રાવ સમિતિ સંથાનમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડી રોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણને શું કહે છે ? FDI આપેલ બંને FII આપેલ પૈકી કોઇ નહી FDI આપેલ બંને FII આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી. શ્રી સી.ડી. દેશમુખ ડૉ. મનમોહન સિંહ ડૉ. આઈ.જી.પટેલ શ્રી આનંદ સીન્હા શ્રી સી.ડી. દેશમુખ ડૉ. મનમોહન સિંહ ડૉ. આઈ.જી.પટેલ શ્રી આનંદ સીન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારને કર દ્વારા ઉપલબ્ધ થતી કુલ આવકમાં નીચે પૈકી કોનો વધુ હિસ્સો છે ? કસ્ટમ ડ્યુટીઝ વેલ્થટેક્ષ એક્સાઇઝ ડ્યુટીઝ ઇન્કમટેક્ષ કસ્ટમ ડ્યુટીઝ વેલ્થટેક્ષ એક્સાઇઝ ડ્યુટીઝ ઇન્કમટેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ? રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP