ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

સંથાનમ સમિતિ
મહેતા સમિતિ
રાવ સમિતિ
શર્મા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ?

ભારતનું ચૂંટણી પંચ
લોક સેવા આયોગ
નાણાપંચ
પ્લાનિંગ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP