ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

રાવ સમિતિ
મહેતા સમિતિ
સંથાનમ સમિતિ
શર્મા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
ગાંધીજી
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP