ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

રાવ સમિતિ
શર્મા સમિતિ
સંથાનમ સમિતિ
મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ?

વરિષ્ઠ નાગરિકો માટે
નોકરિયાત વર્ગ માટે
નાના ધંધાર્થીઓ માટે
વેરા ભરનાર સ્ત્રીઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.
1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે.
2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.

ફક્ત 1
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 2
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP