ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

શર્મા સમિતિ
રાવ સમિતિ
મહેતા સમિતિ
સંથાનમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ?

ડિજિટલ ચૂકવણીઓ માટે
FRBM એકટની સમીક્ષા માટે
વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે
ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ?

સિલીગુરી
ન્યુ દિલ્હી
મથુરા
સિમલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP