ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ?

રાજકૃષ્ન
હેરોડ-ડોમર
એમ.એસ. સ્વામીનાથન
પી.સી.મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ?

ગરીબી રેખા નીચે જીવતા લોકો
સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો
ખેડૂત
સ્થાનિક વેપારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP