કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ? અમરાવતી ચંદ્રપુર પાલઘર બુલધાણા અમરાવતી ચંદ્રપુર પાલઘર બુલધાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ભારતીય લેખક / લેખિકાને 'વાતાયન લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા ? ચેતન ભગત અરુંધતી રોય શશી થરૂર રમેશ પોખરીયાલ 'નિશંક' ચેતન ભગત અરુંધતી રોય શશી થરૂર રમેશ પોખરીયાલ 'નિશંક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં દેશની પ્રથમ ડ્રાઇવર રહિત મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ? મુંબઈ બેંગલુરુ દિલ્હી અમદાવાદ મુંબઈ બેંગલુરુ દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ? 15 દિવસ 10 દિવસ 20 દિવસ 40 દિવસ 15 દિવસ 10 દિવસ 20 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ 2020નો TiE લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? ડૉ.એસ. પદ્માવતી એફ.સી. કોહલી નારાયણ મૂર્તિ પ્રીતમસિંઘ ડૉ.એસ. પદ્માવતી એફ.સી. કોહલી નારાયણ મૂર્તિ પ્રીતમસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? ઓરછા શહેર નર્મદા નદીને કિનારે સ્થિત છે. UNCTAD ની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી. UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 'ઇન્વેસ્ટ ઈન્ડિયા'ને એનાયત થયો. ઈન્વેસ્ટ ઇન્ડિયા એ ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી છે. ઓરછા શહેર નર્મદા નદીને કિનારે સ્થિત છે. UNCTAD ની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી. UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 'ઇન્વેસ્ટ ઈન્ડિયા'ને એનાયત થયો. ઈન્વેસ્ટ ઇન્ડિયા એ ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP