ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આયાત-નિકાસ સરવૈયું
ચૂકવણી સમતુલા
ચૂકવણી સરવૈયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

ઔદ્યોગિક ક્ષેત્ર
વિત્તીય ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર
કૃષિ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP