ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ?

લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ
જસ્ટીસ કર્નલ જાગી
જસ્ટિસ પી. સી. રામબેટ
જસ્ટીસ એ.ક. માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.
તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"ગાડગીલ ફોર્મ્યુલા" નીચે પૈકી શાની સાથે સંબંધિત છે ?

રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા
નાણાકીય ખાધનું નિર્ધારણ
ગરીબી રેખાનું નિર્ધારણ
રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP