ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ કર્નલ જાગી
જસ્ટીસ એ.ક. માથુર
જસ્ટિસ પી. સી. રામબેટ
લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.
1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે.
2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.

ફક્ત 2
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1 અને 2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

અંશત: ખાનગીકરણ
અંશતઃ હસ્તાંતરણ
પાયાનું વિમૂડીકરણ
મોટા પાયાનું વિમૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP