ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ નીતિ આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. બેંકોને વધારે ડિપોઝિટ મળે છે. તરલતામાં કોઈ ફેરફાર થતો નથી. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. બેંકોને વધારે ડિપોઝિટ મળે છે. તરલતામાં કોઈ ફેરફાર થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં : નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. માત્ર આયાત થાય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. માત્ર આયાત થાય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ? ગૃહ મંત્રાલય નાણા મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય નાણા મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ નાણાં મંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ નાણાં મંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા બેટ વેરો નાખવામાં આવ્યો ? 1958 1962 1957 1953 1958 1962 1957 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP