ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નીતિ આયોગ
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)
રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ફુગાવાનું માપ શું છે ?

જથ્થાબંધભાવાંક (WPI)
ઉત્પાદકભાવાંક (WPI)
આપેલ પૈકી એક પણ નહીં
ગ્રાહકભાવાંક (WPI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP