ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

માથાદીઠ આવક
બાળ મૃત્યુ
શિક્ષણ
અપેક્ષિત આયુષ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2000,1800
2400, 2100
2300,2000
2000,1900

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

એમ. એલ. દાંતવાલા સમિતિ
નરસિંહમ સમિતિ
વૈધનાથ સમિતિ
એ.ડી. ગોરવાલા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કથા અર્થવ્યવસ્થાના પ્રકાર છે ?

આપેલ બંને
સમાજવાદી અર્થવ્યવસ્થા
એક પણ નહીં
મૂડીવાદી અર્થવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP