ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

માથાદીઠ આવક
બાળ મૃત્યુ
અપેક્ષિત આયુષ્ય
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'Index of Eight Core Industries' માં સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે ?

સિમેન્ટનું ઉત્પાદન
કોલસાનું ઉત્પાદન
ખાતરનું ઉત્પાદન
વીજળીનું ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ?

કુદરતી સંશાધનો
આપેલ બંને
ભારતની વિશાળ સંપત્તિ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

જોન મીરાન્ડ કેઈન્સ
અમર્ત્ય સેન
જગદીશ ભગવતી
એ.સી. પીગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને
સમાનતાનો સિદ્ધાંત
ખાનગીપણાનો સિદ્ધાંત
ચોક્કસતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP