ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

અપેક્ષિત આયુષ્ય
શિક્ષણ
માથાદીઠ આવક
બાળ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

એ.સી. પીગુ
અમર્ત્ય સેન
જગદીશ ભગવતી
જોન મીરાન્ડ કેઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ?

હેરોડ-ડોમર
એમ.એસ. સ્વામીનાથન
પી.સી.મહાલનોબિસ
રાજકૃષ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

રેપો રેટમાં ઘટાડો
ભારતીય રૂપિયાનું અવમૂલ્યન
ગરીબીમાં ઘટાડો
વ્યાજદરમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP