ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

અપેક્ષિત આયુષ્ય
શિક્ષણ
માથાદીઠ આવક
બાળ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

આર્થિક સુધારાઓ
જમીન સુધારણા
સમાજવાદી સમાજરચના
આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP