ભારતનું બંધારણ (Constitution Of India)
‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ?

રાષ્ટ્રપતિને
વડી અદાલતને
એટર્ની જનરલને
સર્વોચ્ચ અદાલતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

26મી જાન્યુઆરી, 1950
26મી જાન્યુઆરી, 1949
15મી ઓગસ્ટ, 1949
26મી નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બિનમત પાત્ર ખર્ચ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે.
બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી.
બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં
અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP