ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

મુખ્ય પ્રધાનને
રાષ્ટ્રપતિને
વડાપ્રધાનને
સ્પીકરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

સંસદીય સચિવ
ઉદ્યોગ મંત્રીશ્રી
રાજ્ય સભાના સભ્ય
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP