ભારતનું બંધારણ (Constitution Of India)
'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ?

અર્પિત દરજ્જો
અર્પિત અને અર્જિત બંને દરજ્જો
ધાર્મિક દરજ્જો
અર્જિત દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1957
13 જાન્યુઆરી, 1956
17 ઓગષ્ટ, 1957
17 નવેમ્બર, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP