ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

વર્ગીસ કુરિયન
એમ.એસ. સ્વામીનાથન
હીરાલાલ ચૌધરી
શામળભાઈ ખારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે.

રિવર્સ રેપોરેટ
SLR
CRR કેશ રિઝર્વ રેશિયો
રેપોરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ?

ન્યુ દિલ્હી
સિમલા
મથુરા
સિલીગુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

મહેતા સમિતિ
રાવ સમિતિ
શર્મા સમિતિ
સંથાનમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP