ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?

રાજકૃષ્ણ
એમ.એસ. સ્વામીનાથન
પી.સી.મહાલનોબિસ
એમ.એસ. આહલુવાલીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ?

પી.સી.મહાલનોબિસ
હેરોડ-ડોમર
રાજકૃષ્ન
એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજય સરકારની મહેસૂલી આવકમાં શાનો સમાવેશ થાય છે ?

બિન-કર આવક
કેન્દ્રીય કરવેરાનો હિસ્સો
આપેલ તમામ
રાજ્યના કરવેરાની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને ન્યાય
દરેક વ્યક્તિને મકાન
દરેક વ્યક્તિને અનાજ
દરેક વ્યક્તિને કામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP