ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?

પી.સી.મહાલનોબિસ
રાજકૃષ્ણ
એમ.એસ. આહલુવાલીયા
એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એમ.એસ.આહલુવાલીયા
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એમ.એસ. સ્વામીનાથન
શ્રી એ.કે.સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

આર્થિક સુધારાઓ
સમાજવાદી સમાજરચના
આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો
જમીન સુધારણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP