ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ચૂકવણી સમતુલા
આયાત-નિકાસ સરવૈયું
ચૂકવણી સરવૈયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

અપેક્ષિત આયુષ્ય
બાળ મૃત્યુ
શિક્ષણ
માથાદીઠ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?

પી.સી.મહાલનોબિસ
એમ.એસ. આહલુવાલીયા
એમ.એસ. સ્વામીનાથન
રાજકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP