ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ચૂકવણી સમતુલા
આયાત-નિકાસ સરવૈયું
ચૂકવણી સરવૈયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

જવાહરલાલ નેહરુ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
સરદાર પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

7.2% નો વધારો
8.2% નો વધારો
7.9% નો વધારો
8.9% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ?

રિઝર્વ બેન્કના ગવર્નરના
રાષ્ટ્રપતિના
ભારતના નાણામંત્રીના
નાણામંત્રાલયના સચિવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP