ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

આયાત-નિકાસ સરવૈયું
ચૂકવણી સમતુલા
ચૂકવણી સરવૈયું
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

સેવીંગ્સ ખાતુ
રિકરિંગ ખાતુ
કરન્ટ ખાતુ
બાંધી મુદત ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP