ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ભારત સરકારનું નાણા મંત્રાલય
નાણાપંચ
અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
નાણામંત્રાલય દ્વારા
સંસદ દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

રિવર્સ રેપો રેટ
આપેલ પૈકી એક પણ નહીં
રેપો રેટ
કોલ મની રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ?

કેશ રિઝર્વ રેશિયો
રેપો રેટ
રેપો અને રિવર્સ રેપોરેટ બંને
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP