ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કથા અર્થવ્યવસ્થાના પ્રકાર છે ?

આપેલ બંને
સમાજવાદી અર્થવ્યવસ્થા
એક પણ નહીં
મૂડીવાદી અર્થવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

બજારમાં તરલતા ઘટે છે.
બજારમાં તરલતા વધે છે.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

પી. સી. મહાલનોબીસ
એ. કે. સેન
એસ. ચક્રવર્તી
વી. કે. આર. વી.રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

આપેલ પૈકી એક પણ નહીં
ચોથી પંચવર્ષીય યોજના પછી
ત્રીજી પંચવર્ષીય યોજના પછી
દ્વિતીય પંચવર્ષીય યોજના પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP