ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ?

અર્થક્રાંતિ
વિત્તક્રાંતિ
ક્રાંતિ
સમૂળીક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

કરન્ટ ખાતુ
રિકરિંગ ખાતુ
બાંધી મુદત ખાતુ
સેવીંગ્સ ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP