ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર
સરદાર પટેલ
ચાણકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

વિત્તીય ક્ષેત્ર
કૃષિ ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP