ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___ તરલતા ઉપર કોઇ અસર થતી નથી. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ? પી.સી.મહાલનોબિસ એમ.એસ. સ્વામીનાથન એમ.એસ. આહલુવાલીયા રાજકૃષ્ણ પી.સી.મહાલનોબિસ એમ.એસ. સ્વામીનાથન એમ.એસ. આહલુવાલીયા રાજકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? 19-9-2013 19-9-2015 19-6-2013 1-9-2012 19-9-2013 19-9-2015 19-6-2013 1-9-2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બજારનો રાજા કોણ છે ? વિક્રેતા વેપારી ઉત્પાદક ગ્રાહક વિક્રેતા વેપારી ઉત્પાદક ગ્રાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ? માથાદીઠ આવક અપેક્ષિત આયુષ્ય શિક્ષણ બાળ મૃત્યુ માથાદીઠ આવક અપેક્ષિત આયુષ્ય શિક્ષણ બાળ મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2000,1800 2400, 2100 2000,1900 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 2300,2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP