ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ફુગાવો ___ નો ઉપયોગ કરી માપવામાં આવે છે.

કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ?

આપેલ બંને
કુદરતી સંશાધનો
આપેલ પૈકી એક પણ નહીં
ભારતની વિશાળ સંપત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP