ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___ લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? 14 7 10 15 14 7 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ફુગાવો ___ નો ઉપયોગ કરી માપવામાં આવે છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI) કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? ચોથી છઠ્ઠી સાતમી પાંચમી ચોથી છઠ્ઠી સાતમી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ? આપેલ બંને કુદરતી સંશાધનો આપેલ પૈકી એક પણ નહીં ભારતની વિશાળ સંપત્તિ આપેલ બંને કુદરતી સંશાધનો આપેલ પૈકી એક પણ નહીં ભારતની વિશાળ સંપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? કેઈન્સ પંડિત દિનદયાળ કૌટિલ્ય ગાંધીજી કેઈન્સ પંડિત દિનદયાળ કૌટિલ્ય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP