ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

બજારમાં તરલતા ઘટે છે.
બજારમાં તરલતા વધે છે.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે આપેલી યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા / સંસ્થાઓ પસંદ કરો.

NHB (નેશનલ હાઉસિંગ બેંક)
NABARD(નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ)
EXIM બેંક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP