ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?

પી.સી.મહાલનોબિસ
એમ.એસ. સ્વામીનાથન
એમ.એસ. આહલુવાલીયા
રાજકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

માથાદીઠ આવક
અપેક્ષિત આયુષ્ય
શિક્ષણ
બાળ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2000,1800
2400, 2100
2000,1900
2300,2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP