ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

નરસિંહમ્ સમિતિ
આબિદ હુસૈન સમિતિ
ભગવતી સમિતિ
રાજા ચેલૈયાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ?

એસ.આર. હાશીમ સમિતિ
વાય. કે. અલઘ સમિતિ
એન.સી. સકસેના સમિતી
લાકડાવાલા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP