ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે ? એકેય નહીં 1952 1951 1950 એકેય નહીં 1952 1951 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ___ બેકારી જોવા મળે છે. માળખાગત નિરપેક્ષ સાપેક્ષ ચક્રિય માળખાગત નિરપેક્ષ સાપેક્ષ ચક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવાપાત્ર નથી. સેવિંગ ખાતાનું વ્યાજ જીવન વીમા પ્રીમિયમ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ સેવિંગ ખાતાનું વ્યાજ જીવન વીમા પ્રીમિયમ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે ? નાણા ખાતું આયોજન પંચ સંસદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા ખાતું આયોજન પંચ સંસદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ આર.કે. ષણમુગમ શેટ્ટી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ આર.કે. ષણમુગમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP