ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ?

ત્રીજી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
બીજી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું ?

મૂળભૂત વસ્તુઓ
ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને
ઉપભોક્તા વસ્તુઓ
ઉત્પાદક માલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

રાજા ચેલૈયાહ સમિતિ
નરસિંહમ્ સમિતિ
આબિદ હુસૈન સમિતિ
ભગવતી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

લાલબહાદુર શાસ્ત્રી
ડૉ.જોન મથાઈ
આર.કે. ષણમુગમ શેટ્ટી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP