ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ?

પાંચમી પંચવર્ષીય યોજના
ત્રીજી પંચવર્ષીય યોજના
બીજી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

ડૉ.જોન મથાઈ
જવાહરલાલ નેહરુ
આર.કે. ષણમુગમ શેટ્ટી
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ?

રેપો રેટ
રેપો અને રિવર્સ રેપોરેટ બંને
કેશ રિઝર્વ રેશિયો
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

શ્રી સી.ડી. દેશમુખ
ડૉ. મનમોહન સિંહ
શ્રી આનંદ સીન્હા
ડૉ. આઈ.જી.પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP