સામાન્ય જ્ઞાન (GK) પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજ્યનું છે ? કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન... સંપૂર્ણ સત્ય છે. અસત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. અસત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? મહારાણા પ્રતાપ રાણા કુમ્ભા રાણા સાંગા રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપ રાણા કુમ્ભા રાણા સાંગા રાણા ઉદયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બેઈજિંગ કયા દેશની રાજધાની છે ? ચીન નેપાળ બ્રિટન શ્રીલંકા ચીન નેપાળ બ્રિટન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? પાર્શ્વનાથ શાંતિનાથ ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ઋષભદેવ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP