સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

નરચંદ્રસૂરિ
શાલિભદ્રસૂરિ
મલયગીરીસૂરિ
માણિક્યચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

પિચ્યુટરી ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

ગાંધાર મૂર્તિકલા
મૌર્ય મૂર્તિકલા
મરઈત મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?

અંશત: માન્ય ગણાય
અમાન્ય ગણાય
માન્ય ગણાય
ઔપચારીક ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP