ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ?

મંડળીને દંડ કરવાનું
સરકાર હસ્તક લેવાનું
ફડચામાં લઈ જવાનું
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

શામળભાઈ ખારવા
હીરાલાલ ચૌધરી
એમ.એસ. સ્વામીનાથન
વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

એ. કે. સેન
એસ. ચક્રવર્તી
પી. સી. મહાલનોબીસ
વી. કે. આર. વી.રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ?

બીજી પંચવર્ષીય યોજના
ત્રીજી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.
બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ?

કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર
ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર
આપેલ પૈકી એક પણ નહીં
નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP