ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ?

મંડળીને દંડ કરવાનું
સરકાર હસ્તક લેવાનું
એક પણ નહીં
ફડચામાં લઈ જવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ?

ચલણી નાણું બહાર પાડવું
માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું
કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું
વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP