ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ?

સરકાર હસ્તક લેવાનું
એક પણ નહીં
ફડચામાં લઈ જવાનું
મંડળીને દંડ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચકીય બેકારી શાને લીધે ઊભી થાય છે ?

માંગનો અભાવ
અસરકારક માંગનો અભાવ
આપેલ તમામ
પુરવઠાનો અતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

ગરીબી નાબૂદી
ભારે ઉદ્યોગો
સિંચાઈ
વીજળી અને વાહનવ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP