ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

આલ્બર્ટ આઈન્સ્ટાઈન
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા
નીતિ આયોગ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?

રાજકૃષ્ણ
એમ.એસ. સ્વામીનાથન
એમ.એસ. આહલુવાલીયા
પી.સી.મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP