ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

કૃષિ ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર
વિત્તીય ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

1,2
1 અને 3
આપેલ તમામ
2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

હૈદર અલી
સુબ્રમણ્યમ ચંદ્રશેખર
વેંકટરામન દાસગુપ્ત
આમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'Index of Eight Core Industries' માં સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે ?

સિમેન્ટનું ઉત્પાદન
વીજળીનું ઉત્પાદન
ખાતરનું ઉત્પાદન
કોલસાનું ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ?

ભારતની વિશાળ સંપત્તિ
આપેલ બંને
કુદરતી સંશાધનો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP