ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

ડૉ. આઈ.જી.પટેલ
ડૉ. મનમોહન સિંહ
શ્રી આનંદ સીન્હા
શ્રી સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ?

15 ફેબ્રુઆરી 1950
30 માર્ચ 1950
15 માર્ચ 1950
1 માર્ચ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાચી જોડ જણાવો.

A. એડમ સ્મિથ
B. આલ્ફ્રેડ માર્શલ
C. લાયોનલ રોબિન્સ
1. સંપત્તિનું શાસ્ત્ર
2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
3. અછત અને પસંદગીનું શાસ્ત્ર

A-3, B-2, C-1
A-2, B-1, C-3
A-1, B-2, C-3
A-1, B-3, C-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP