ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી ? કવિ બિલ્હણ કવિ કલ્હણ બાણભટ્ટ કવિ ભટ્ટી કવિ બિલ્હણ કવિ કલ્હણ બાણભટ્ટ કવિ ભટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? લીલેરો ઢાળ માનવીની ભવાઈ આશકા માંડલ સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ માનવીની ભવાઈ આશકા માંડલ સાત પગલાં આકાશમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ? ઉમાશંકર જોશી નાનાભાઈ બટ્ટ ક.મા. મુનશી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોશી નાનાભાઈ બટ્ટ ક.મા. મુનશી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP