ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે. હેમવિજય સૂરિ હેમપ્રભસૂરિ હેમચંદ્ર સૂરી નિષ્કલંકી નારાયણ હેમવિજય સૂરિ હેમપ્રભસૂરિ હેમચંદ્ર સૂરી નિષ્કલંકી નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ભવાઈ વેશ એકાંકી ત્રિઅંકી નાટક ભવાઈ વેશ એકાંકી ત્રિઅંકી નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હરિજન અને હરિબંધુ આપેલ તમામ યંગ ઈન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન હરિજન અને હરિબંધુ આપેલ તમામ યંગ ઈન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. દયારામ ભાલણ ભોજા ભગત ધીરો દયારામ ભાલણ ભોજા ભગત ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. યમક શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શ્લેષ યમક શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP