ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 90મો 93મો 92મો 91મો 90મો 93મો 92મો 91મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મેઘાલય રાજ્યની રચના કયા બંધારણીય સુધારા દ્વારા થઇ ? સુધારો 23 સુધારો 21 સુધારો 20 સુધારો 22 સુધારો 23 સુધારો 21 સુધારો 20 સુધારો 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? પાંચ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 334 338 332 330 334 338 332 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ? અનુચ્છેદ 25 અનુચ્છેદ 26 અનુચ્છેદ 27 અનુચ્છેદ 28 અનુચ્છેદ 25 અનુચ્છેદ 26 અનુચ્છેદ 27 અનુચ્છેદ 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP