ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 93મો 91મો 90મો 92મો 93મો 91મો 90મો 92મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય સંક્ષિપ્ત વિચારણા માટે ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય સંક્ષિપ્ત વિચારણા માટે ન્યાયાલયની બહાર પતાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ? ભાષાન્ત સમાવિષ્ઠી ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ જમીન સુધારણા ભાષાન્ત સમાવિષ્ઠી ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ જમીન સુધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન સંભવ છે___ સાધારણ બહુમત સંસદના 2/3 બહુમત સંસદના વિશિષ્ટ બહુમત આપેલ તમામ સાધારણ બહુમત સંસદના 2/3 બહુમત સંસદના વિશિષ્ટ બહુમત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ? રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP