ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?

પાંચ વર્ષ
વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી
રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી
ત્રણ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ?

અનુચ્છેદ 25
અનુચ્છેદ 26
અનુચ્છેદ 27
અનુચ્છેદ 28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP