ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 93મો 91મો 90મો 92મો 93મો 91મો 90મો 92મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ? આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાંમંત્રી ભારતના નાણાં સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાંમંત્રી ભારતના નાણાં સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વટહુકમ કરવાની સત્તા કોની છે ? મંત્રી પરિષદ રાજ્યપાલ વિધાનસભા મુખ્યમંત્રી મંત્રી પરિષદ રાજ્યપાલ વિધાનસભા મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ? 1815 1015 1615 1215 1815 1015 1615 1215 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. કે. એમ. મુનશી કાકાસાહેબ કાલેલકર જગજીવન રામ ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. કે. એમ. મુનશી કાકાસાહેબ કાલેલકર જગજીવન રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP